કોંગ્રેસ સરકારની આ યોજના અનુસાર મોદી સરકાર કામ કરે તો કિસાનને મળશે એકર દિઠ 10,000 રૂપિયા
કોંગ્રેસના ખેડૂત વિભાગે શનિવારે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે તે છત્તીસગઢ સરકાર ની જેમ આખા દેશમાં કિસાન ન્યાય યોજના લાગુ કરી ખેડૂતોને તાત્કાલિક નાણાકીય મદદ કરે. કિસાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સોલંકી એક નિવેદનમાં કહ્યું કે છત્તીસગઢની કોંગ્રેસ સરકારે આખા રાજ્યના ખેડૂતો માટે કિસાન ન્યાય યોજના લાગુ કરી છે. તેના માટે અમે મુખ્યમંત્રી મુકેશ અને છત્તીસગઢ સરકારનો આભાર માનીએ છીએ. તેમણે કહ્યું કે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર ને આગ્રહ કરીએ છીએ કે તે તાત્કાલિક ધોરણે આખા દેશમાં કિસાન ન્યાય યોજના લાગુ કરે .
“जो कहा- सो किया”
कांग्रेस अध्यक्षा माननीय सोनिया गांधी जी एवं माननीय राहुल गांधी जी आज करेंगे “राजीव गांधी किसान न्याय योजना” का शुभारंभ pic.twitter.com/Gs1a4vbueX
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 21, 2020
સોલંકી ના અનુસાર કોરોના સમયના દેશના અન્ય દાતાઓ ખેડૂતો ઉપર ચારે બાજુથી માર પડી રહ્યો છે. એટલા માટે સરકાર તેમને તાત્કાલિક રાહત આપવા માટે કિસાન ન્યાય યોજનાને લાગુ કરવાની જરૂરિયાત છે. છત્તીસગઢની સરકારની રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અંતર્ગત ખરીફ-2019 મા અનાજ તથા મકાઈ ઉગાડનાર ખેડૂતોને વધારેમાં વધારે 10000 રૂપિયા પ્રતિ એકર ના દરે થી સહાયતા રકમ આપવામાં આવશે. રાજ્યના 19 લાખ ખેડૂતોને ૫૭ કરોડ રૂપિયાની રકમ ચાર હપ્તામાં સીધા તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…